યુવાનેતાઓ બગડ્યા / પેપરલીક મામલે યુવરાજસિંહનો આક્રોશ: 12 પેપર ફુટ્યા એ સમયે ઠોસ કાર્યવાહી કરી હોત તો 13મું લીક ન થાત, મગમચ્છો પર એકશન ક્યારે ? 

Yuvraj Singh's outrage: 13th would not have been leaked if action had been taken when 12 papers were leaked

યુવરાજસિંહ જાડેજાએ પણ VTV સાથે ખાસ વાતચીત કરી કહ્યું કે, સરકાર એજન્સી પર ઠીકરુ ફોડી રહી છે, તેને જવાબદારી સ્વીકારી લેવી જોઇએ કે, હા એજન્સીની ભુલ છે. જીગ્નેશ મેવાણીએ કહ્યું, નીલિપ્ત રાય જેવા અધિકારીની અધ્યક્ષતામાં સીટની રચના થાય 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ