ક્રિકેટ / યુવરાજ સિંહ સંન્યાસ લીધા બાદ હવે કરશે આ કામ!

yuvraj singh the star cricketer turned startup investor from india know

ઇન્ડિયમ ક્રિકેટ ટીમનો સુપરસ્ટાર ઑલરાઉન્ડર યુવરાજ સિંહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો છે. યુવરાજ સિંહે સાઉથ મુંબઇ હોટલમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેરાત કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ