ક્રિકેટ / યુવરાજ સિંહની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત, પ્રેસ કોન્ફરન્સમાં થયો ભાવુક

Yuvraj Singh Sixer king announces retirement from international cricket

૨૦૧૧ વર્લ્ડકપનાં હીરો રહેલા યુવરાજસિંહે આજે વાત કરવા માટે મુંબઈની એક હોટલમાં મીડિયાને આમંત્રણ આપ્યું હતું. આ આમંત્રણ બાદથી જ અટકળો તેજ થઈ ગઈ હતી અને મનાતું હતું કે નિવૃત્તિ જાહેર કરાશે. આખરે આજે ક્રિકેટર યુવરાજ સિંહે ક્રિકેટ જગતમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો હતો.

બ્રેકિંગ ન્યૂઝ