નિવેદન / 'ભારતીય ખેલાડીઓને ટીમની બહાર થઇ જવાનો ડર છે એટલે આરામ નથી કરતા'

Yuvraj Singh Says Ots Of Time India Players Avoid Breaks Fearing They'll Be Thrown Out

ટીમ ઇન્ડિયાના પૂર્વ બેટ્સમેન યુવરાજ સિંહ સોમવારે દાવો કર્યો કે, ''દેશના ઘણા ક્રિકેટર્સ પોતાનું સ્થાન ગુમાવવાની ડરથી રેસ્ટ નથી લેતા.'' આ સાથે જ કહ્યુ કે, સૌરવ ગાંગુલી BCCI ના અધ્યક્ષ બનવાથી તેમાં બદલાવ આવવાની સંભાવના છે. પ્રાઇવેટ લીગમાં રમવા માટે ઇન્ટરનેશનલ ક્રિકેટથી સંન્યાસ લેનારા યુવરાજે ખિલાડીઓના સંઘનું પણ સમર્થન કર્યુ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ