પેપરલીક કેસ / OMRમાં કરવામાં આવે છે સેટિંગ, ડૉક્યુમેન્ટ વેરિફિકેશન બાદ ચૂકવાય છે નાણા : યુવરાજસિંહનો મોટો આક્ષેપ

Yuvraj Singh Jadeja made a big statement again today in the paper leak case

પેપરલીક કેસ મામલે યુવરાજ સિંહ જાડેજાએ આજે ફરી મોટું સ્ટેટમેન્ટ આપ્યું. જેમા તેમણે કહ્યું કૌભાંડીઓ સામે હજું કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી રહી. સાથેજ તેમણે આસીત વોરા રાજીનામું આપે તેવી પણ માગ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ