ક્રિકેટ / સંન્યાસ બાદ નવી ઇનિંન્ગ માટે ફરીથી BCCI પાસે પહોંચ્યો યુવરાજ

yuvraj singh formally writes to bcci seeking nod for participation in overseas t20 leagues

BCCI ના નિયમો અનુસાર સક્રિય ભારતીય ક્રિકેટર્સ વિદેશી ટી 20માં ભાગ લઇ શકે નહીં. ત્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લીધા બાદ પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહે નવી ઇનિંન્ગની શરૂઆત માટે BCCI પાસે પહોંચ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ