ક્રિકેટ / યુવરાજસિંહના ચાહકો માટે મોટા સમાચાર, ફરીથી જોવા મળી શકે છે મેદાન પર

Yuvraj Singh Decides To Come Out Of Retirement

પૂર્વ ભારતીય ટીમના ઓલરાઉન્ડર ક્રિકેટર યુવરાજસિંહે પંજાબ ક્રિકેટ એસોસિએશન (PCA) ની વિનંતીથી નિવૃત્તિમાંથી પાછા ફરવાનો નિર્ણય લીધો છે. વર્લ્ડ કપ 2011 ના 'પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ' રહી ચૂકેલા યુવરાજે ગયા વર્ષે જૂનમાં ક્રિકેટના તમામ ફોર્મેટ્સમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી.

બ્રેકિંગ ન્યૂઝ