રાજકોટ / માંધાતાસિંહ જાડેજા બનશે 17માં ઠાકોર સાહેબ, ત્રણ દિવસ યોજાશે ભવ્ય સમારોહ

yuvraj mandhatasinh jadeja will become king rajkot

રાજકોટના 17માં રાજવી તરીકે માંધાતાસિંહનું રાજતિલક કરવામાં આવશે. આગામી 28, 29 અને 30 જાન્યુઆરીએ માંધાતાસિંહનો રાજતિલક સમારોહ યોજાશે.. જેમાં દેશ-વિદેશથી મહેમાનો હાજરી આપશે. 

બ્રેકિંગ ન્યૂઝ