કોરોના / જવાબદારી ન નિભાવી શકતા હોવ તો માફી માંગો અને રાજીનામું આપો: ભાવનગરની સ્થિતિ પર જયવીરરાજ સિંહ થયા નારાજ

Yuvraj jayvirrajsinh gohil statment on corona condition in Bhavnagar

ભાવનગરના યુવરાજે કોરોનાની નબળી કામગીરીને લઈ નારાજગી દર્શાવી છે, સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની દયનિય સ્થિતિને લઇ યુવરાજ જયવીરરાજસિંહ મેદાને

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ