સુરત / વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવકે એસિડ પી કર્યો આપઘાત

Youth acid attack caused by interest harassed suicide

સુરતમાં વ્યાજખોરોના ત્રાસથી એક યુવકે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. વ્યાજખોરોના ત્રાસથી પ્રશાંત ગાંધી યુવકે 9મેના રોજ એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. ત્યારે આજે યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ