મહામંથન / હવે કોરોના સામે તમારી પોતાની જવાબદારી જ કરશે તમારું સ્વરક્ષણ

દેશ અને દુનિયા કોરોના કાળમાંથી પસાર થઈ રહ્યા છે ત્યારે પ્રધાનમંત્રીનું રાષ્ટ્રને નામ સંબોધન ઘણું અગત્યનું છે.. હવે દેશ શું ઈચ્છી રહ્યો છે. શું દેશ લોકોડાઉનથી ત્રસ્ત છે કે કેમ. હવે કોરોના સામે તમારી પોતાની જ જવાબદારી તમારુ સ્વરક્ષણ કરશે. આ તમામ સવાલોના જવાબ પ્રધાનમંત્રીના રાષ્ટ્રને નામ સંબોધનમાં મળશે. અને આ જ વિષય પર છે આજનું મહામંથન

બ્રેકિંગ ન્યૂઝ