ઇન્કમ ટેક્સ / જલ્દી કરો, સરકારનાં આ એક નિર્ણય બાદ તમારું PAN Card થઇ જશે બેકાર

Your PAN CARD can be closed if you don't do this thing

પાનકાર્ડ એક વિશિષ્ટ ઓળખ કાર્ડ છે કે જેને સ્થાયી ખાતા સંખ્યા પણ કહેવાય. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે જનતા માટે પાનકાર્ડ અને આધારકાર્ડને લિંક કરવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર 2019 નક્કી જ છે. પરંતુ આયકર વિભાગ જલ્દીથી અંદાજે 20 કરોડ લોકોનાં પાન કાર્ડને બંધ કરી શકે છે. તો આવો જાણીએ કે કેવી રીતે?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ