Coronavirus / રદ્દ ટ્રેનની રિફંડ મર્યાદા વધારી 3 મહિના કરાઈ, 31 માર્ચ સુધી દેશમાં ટ્રેન સેવા બંધ

 You can receive a refund until June 21 2020, all trains cancelled till march 31

આજથી 31 માર્ચ સુધી દેશમાં પેસેન્જર ટ્રેન બંધ કરી દેવામાં આવી છે. જોકે પુરવઠો સમયસર પહોંચાડવા માટે માલગાડી ચાલું રહેશે.ત્યારે ભારતીય રેલવેની રોજની 13,523 રેલ ગાડીઓ ચાલે છે. જેમાં લગભગ 2 કરોડ 25 લાખ પ્રવાસીઓ મુસાફરી કરી છે. આ રદ્દ થયેલી ટ્રેનનું રિફંડ 3 દિવસમાં મેળવવાની સમય મર્યાદા વધારીને 3 મહિના કરી દેવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ