રાજનીતિ / યોગી આદિત્યનાથને કેમ બનાવાયા મુખ્યમંત્રી ? અમિત શાહે કર્યો ખુલાસો

ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે અઢી વર્ષ જૂના ઘટનાક્રમને યાદ કરતા જણાવ્યું હતું કે, તેમણે યોગી આદિત્યનાથને યુપીના મુખ્ય પ્રધાનની જવાબદારી કેમ અને કયા સંજોગોમાં આપી હતી. ઉત્તર પ્રદેશની બીજી ગ્રાઉન્ડ બ્રેકિંગ સેરેમની-2 ને સંબોધિત કરતી વખતે અમિત શાહે કહ્યું કે કોઈને આશા નહોતી કે યોગી યુપીના મુખ્યમંત્રી બનશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ