બદલી / UPમાં 20 IAS અને 4PCS અધિકારીઓની થઈ બદલી, મુકેશ મેશ્રામ બન્યા લખનઉના નવા કમિશ્નર

Yogi Government Transfer 20 IAS And 4 PCS Officers in Uttar pradesh

ઉત્તરપ્રદેશમાં મોડી રાતે 20 IAS અને 4PCS અધિકારીઓની બદલી કરી દેવામાં આવી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સંજય પ્રસાદ અને આલોક કુમારને પોતાના મંત્રી બનાવ્યા છે. આ બદલી સમયે તેઓએ લખનઉમાં મુકેશ મેશ્રામને નવા કમિશ્નર બનાવ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ