ઝાટકણી / આરોપી સામાન્ય માણસ હોત તો પણ તમે આવીજ કામગીરી કરતા ?, સુ્પ્રીમ કોર્ટે યોગી સરકારને બરોબરની ઝાટકી

Yogi government is now in controversy over the violence in Lakhimpur

લખીમપુરમાં થયેલી હિંસા મામલે સુપ્રિમ કોર્ટે યોગી સરકારને બરોબરની ઝાટકી છે. જેમા સુપ્રીમ કોર્ટે યોગી સરકારના વકીલને સીદો એવોજ સવાલ કર્યો છે કે જો આરોપી સામાન્ય હોત તો પણ તમે આવીજ કામગીરી કરતા ?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ