યોગી સરકાર / દિલ્હીમાં યોગી સરકારનું ચાલ્યું બુલડોઝર, આ મોટી કાર્યવાહી કરાતા થઈ શકે છે વિવાદ

yogi government in uttarpradesh has demolished rohingya camps saying its illegal

રાજધાની દિલ્હીના મદનપુર ખાદર વિસ્તારમાં ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઉત્તરપ્રદેશ સરકારના આ પગલાંની રોહિંગ્યા મુસ્લિમ સમુદાયને અસર થવાની સંભાવના છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ