નિવેદન / અયોધ્યા મુદ્દે સુપ્રીમ કોર્ટના ચુકાદાને CM યોગી આદિત્યનાથે આવકાર્યો, કરી આ વાત

Yogi Adityanath Statement On Ayodhya Case Judgment

યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યા મુદ્દે સુપ્રીમ કોર્ટના નિર્ણયને આવકાર્યો છે. તેમણે કહ્યું કે આ નિર્ણય પછી કહી શકાય કે દેશની લોકશાહી મજબૂત થઈ છે. આ સમયે દેશની એકતા અને સુમેળ જાળવવા સૌએ સહકાર આપવો જોઇએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ