રાજ'નીતિ' / બંગાળમાં ભાજપનું આક્રમક હિન્દુ કાર્ડ, યોગી આદિત્યનાથે કહ્યું, '2 મે પછી આ લોકો તેમના જીવનની ભીખ માંગશે'

yogi-adityanath-rally-in-malda-bengal-elections-updates-bjp-vs-tmc-mamata-benarjee

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે બંગાળમાં ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા હતા, માલ્દામાં એક રેલી સંબોધતા તેમણે કહ્યું હતું કે બંગાળમાં આજે જે અરાજકતાની સ્થિતિ છે તેનાથી સમગ્રા દેશ દુઃખી થાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ