જંગલરાજ / SCએ લગાવી યોગી સરકારને ફટકાર, UPમાં વકીલોને નથી ખબર કાયદો

Yogi Adityanath Government Caught by SC not functioning Properly

SCએ કહ્યું કે શું ઉત્તરપ્રદેશમાં જંગલરાજ છે? અહીંના વકીલોને એ પણ ખબર નથી કે કયા નિયમોના આધારે કામ કરવાનું છે. કોર્ટે આ વાતની સાથે એ પણ પૂછ્યું કે સરકાર કયા કાયદાના આધારે મંદિર અને તેમની સંસ્થાઓની દેખરેખ કરી રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ