એક્શન / ચૂંટણી પૂર્ણ થતાં જ યોગી સરકાર એક્શન મોડમાં, કેબિનેટ મંત્રીની કરી હકાલપટ્ટી

yogi adityanath asks governor to expel cabinet minister om prakash rajbhar from up cabinet

ઉત્તરપ્રદેશમાં યોગી સરકારમાં મંત્રી ઓમપ્રકાશ રાજભરને બરખાસ્ત કરવામાં આવ્યા છે. યોગી સરકારના મંત્રી મંડળે રાજભરને બરખાસ્ત કરવા માટે ભલામણ કરતા સીએમ યોગી આદિત્યનાથે પણ રાજ્યપાલને ભલામણ કરી હતી. જે બાદ ઓમપ્રકાશ રાજભરને બરખાસ્ત કરવામાં આવ્યા છે. યોગી આદિત્યનાથે રાજ્યપાલને ભલામણ કરી હતી કે રાજભરને બરખાસ્ત કરવામાં આવે. 

બ્રેકિંગ ન્યૂઝ