કાળમુખો બુધવાર / ગુજરાતમાં એક જ દિવસમાં કાળ 14ને ભરખી ગયો, ટ્રેનની ટક્કર વાગતા 6 બળદ અને 8 લોકોનાં ડૂબવાથી મોત

Yesterday's Rangotsava festival turned out to be a sad one for some families in Dhuleti

ગુજરાતમાં રંગોત્સવ પર્વ ધૂળેટીના દિવસે 8 લોકોના ડૂબી જવાથી મોત થયાં છે, જ્યારે રીબડા ખાતે રેલવે ટ્રેક ક્રોસ કરી રહેલા 11 બળદોને ટ્રેને અડફેટે લેતા 6 બળદો મોત નિપજ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ