નિર્ણય / યસ બેંકને બચાવવા માટે આ બે વ્યક્તિને સોંપવામાં આવી જવાબદારી

yes bank revival plan radhakishan damani azim premji

સંકટમાં ફસાયેલી યસ બેંકને બચાવવા માટે SBIએ જે પ્લાન તૈયાર કર્યો છે તે હેઠળ 12,000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. એટલું જ નહીં ભારતીય સ્ટેટ બેંકે RBIએ જે પ્રસ્તાવ મોકલ્યો છે તે પ્રાઇવેટ સેક્ટરમાં બેંકો સિવાયના કારોબારી રાધાકિશન દમાની, રાકેશ ઝુનઝુનવાલા અને અજીમ પ્રેમજી ટ્રસ્ટ દ્વારા રોકાણ કરવામાં આવ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ