પ્રહાર / Yes નહીં No Bank: રાહુલ ગાંધીનો પલટવાર, મોદી અને તેમના વિચારોએ અર્થવ્યવસ્થાને બરબાદ કરી

Yes Bank crisis Rahul Gandhi attacks Modi, says PM and his ideas have destroyed economy

યસ બેંક સંકટને લઇને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આકરા પ્રહાર કર્યાં છે. રાહુલ ગાંધીએ આજે ટવિટર માધ્યમથી જણાવ્યું કે યસ બેંક નહીં પરંતુ નરેન્દ્ર મોદી અને તેના આઇડિયાએ દેશની અર્થવ્યવસ્થાને બરબાદ કરી નાંખી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ