આફત / તમે શું રડો છો? YES Bank માં તો 'ભગવાન જગન્નાથ'ના પણ આટલા કરોડ ફસાયા

yes bank crisis: Lord Jagannath Rs 545 Crore Blocked In bank

Yes Bank પર સંકટ આવી પડતા ભગવાન જગન્નાથ મંદિરના પુજારી અને શ્રદ્ધાળુઓ ચિંતિત થયા છે.  યસ બેન્કમાં ભગવાન જગન્નાથ મંદિરના 545 કરોડ રૂપિયા જમા છે. નોંધનીય છે કે, રિઝર્વ બેંકે યસ બેંક પર અનેક પ્રકારના પ્રતિબંધો લાદી દીધા છે. યસ બેંકના પૈસા જમા કરનારાઓ માટે, આગામી એક મહિના સુધી ઉપાડની મર્યાદા 50,000 રૂપિયા નક્કી કરવામાં આવી છે

બ્રેકિંગ ન્યૂઝ