નિર્ણય / ખાતેદારોની ચિંતા દૂર કરવા YES બેંકે આપી આ મોટી રાહત, જાહેર કર્યો સંદેશ

Yes Bank Crisis Customers can now withdraw money at other bank atms

RBIની યસ બેંકને લઈને જાહેરાત બાદ લોકોમાં ચિંતાનો વધારો થયો છે. ત્યારે હવે યસ બેંકે પોતાના ગ્રાહકોને મોટી રાહત આપી છે. હવે ખાતેદારો કોઇ પણ બેંકના ATMથી પૈસા કાઢી શકશે. યસ બેંક દ્વારા એક ટ્વિટ કરવામાં આવ્યું છે જેમાં આ અંગે માહિતી આપવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ