નિધન / 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'ની અભિનેત્રીનું કોરોના વાયરસના કારણે નિધન, ટીવી જગતમાં શોક

Yeh Rishta Kya Kehlata Hai actress Divya Bhatnagar passes away after battling against Covid-19

સોમવારે સવારે ટીવી ઇન્ડસ્ટ્રીને મોટો ઝટકો લાગ્યો છે, 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં 'ગુલાબો'નું પાત્ર ભજવનાર દિવ્યા ભટનાગરનું કોરોનાથી મોત નીપજ્યું. થોડા દિવસ પહેલા કોરોના વાયરસનો શિકાર થયા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ