કર્ણાટક / ફ્લોર ટેસ્ટ માટે યેદિયુરપ્પા તૈયાર, કહ્યું- 105 ધારાસભ્યો અમારી સાથે

yeddyurappa will prove majority in karnataka vidhan sabha

કર્ણાટકમાં સોમવારે મુખ્યમંત્રી બી.એસ યેદિયુરપ્પા વિશ્વાસનો પ્રસ્તાવ લાવશે. આ પહેલા રવિવારે કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોની બેઠક યોજાઇ અને વિશ્વાસનો મત લઇને રણનીતિ બનાવવામાં આવી છે. ત્યારબાદ ભાજપે કહ્યું કે,105 ધારાસભ્યો અમારી સાથે છે. સોમવારે અમે બહુમતિ સાબિત કરીશું. 

બ્રેકિંગ ન્યૂઝ