રાજનીતિ / હું બળવાખોર ધારાસભ્યોના સંપર્કમાં, યેદીયુરપ્પાના નિવેદનથી ગરમાવો

yeddyurappa no confidence motion rebel mla touch hd kumaraswamy

કર્ણાટકમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે, ભાજપના પ્રમુખ યેદીયુરપ્પાએ કહ્યું છે કે તેઓ સદનમાં શક્તિ પરીક્ષણ માટે તૈયાર છે. યેદીયુરપ્પાએ કહ્યું કે જો સરકાર વિશ્વાસનો પ્રસ્તાવ લાવવા માંગે છે તો તેમને કોઈ વાંધો નથી. કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે તેઓ સોમવાર સુધી રાહ જોશે. તેમણે કહ્યું કે સોમવારે, સ્પીકરને મળી અને તેમને સોમવારે જ વિશ્વાસનો મત લાવવા માટે કહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ