નિર્ણય / સુપ્રીમની નારાજગીની અસર પડી ખરી! હવે યુપીમાં પણ નહીં યોજાય કાવડ યાત્રા, યોગી સરકારનો મોટો નિર્ણય

Yawd yatra canceled in UP too, Yogi government's decision in view of the third wave of Corona

યુપીના સીએમ યોગી આદિત્યનાથે શનિવારે સાંજે નવો આદેશ જારી કરીને કાંવડ યાત્રા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે. કોરોના મહામારીની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખતા આ નિર્ણય લેવાયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ