જૂનાગઢ / યજ્ઞપ્રસાદસ્વામીએ વાયરલ વીડિયો મામલે કરી સ્પષ્ટતા

જૂનાગઢમાં એક સ્વામીનો વાયરલ વીડિયોનો મામલે સ્પષ્ટતા કરી છે..યજ્ઞપ્રસાદસ્વામીએ વીડિયો બાબતે સ્પષ્ટતા કરી છે. મારે કોઈસાથે કે, સરકાર સાથે વાંધો નથી સંપ્રદાયમાં દર મહિને નવાનવા પ્રકરણો સામે આવે છે. આવા પ્રકરણોથી હરિભક્તોની લાગણી દુભાઈ હોવાનું સ્વામીએ નિવેદન આપ્યુ છે. આવા પ્રકરણો સામે કોઈ પગલાં લેવાતા નથી. રંગે હાથે પકડાયેલા લોકો ફરી સતામાં આવે છે. આવા લોકોને રોકવા પોલીસી બનાવવામાં આવી રહી હોવાનો દાવો કરાયો છે. જે સંતો પકડાય છે તેનું પત્રિકામાં નામ ન હોવું જોઈએ તેવું સ્વામીએ નિવેદન કર્યુ છે. આવા સંતોને આગળ બેસાવની મનાઈ ફરમાવી દેવી જોઈએ..

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ