પ્રતિક્રિયા / શોભા ડેનો PM મોદીના 'કલાઉડ' વાળા નિવેદન પર કટાક્ષ. જુઓ શું કહ્યું

writer shobhaa de take a dig on pm narendra modi cloud comment

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)એ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે બાલાકોટ એર સ્ટ્રાઇક દરમિયાન એમણે સલાહ આપી હતી કે વાદળ અને વરસાદ થવાને કારણે ભારયીય વાયુસેનાના વિમાન પાકિસ્તાની રડારમાં આવવાથી બચી શકે છે. પીએમ મોદીના આ નિવેદન સોશિયલ મીડિયા, ટ્વિટર પર ટ્રેન્ડમાં સામેલ થઇ ચૂક્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ