નર્મદા / મહાદેવની પૂજા કરી ભાજપના સાંસદે કહ્યું, 'કોંગ્રેસે દેશને સંસ્કૃતિક રીતે ખતમ કર્યો, નાતી-જાતિના ભેદ ઉભા કર્યા'

Worshiping Mahadev, the BJP MP said,

રાહુલ ગાંધીના હિંદુત્વ મુદ્દે મનસુખ વસાવાએ કહ્યું કે..રાહુલ બાબાને સૌ કોઈ ઓળખે કોંગ્રેસની પતન થશે અને અસ્તિત્વ પણ નહિ રહે.કોંગ્રેસે દેશને સંસ્કૃતિક રીતે ખતમ કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ