ધર્મ / મનપસંદ લગ્ન કરવા હોય તો આ મંદિરમાં ઝુકાવો માથું, થશે ઇચ્છા પૂર્ણ

worship of hanuman ji on tuesday for marriage

જો તમે પણ ઇચ્છો છો તમારા લગ્ન મનપસંદ સાથી સાથે થાય તો તમે એક વખત જરૂરથી આ મંદિરમાં જાવ અને એક વખત હનુમાનજીના દર્શન કરો. કહેવાય છે કે આ મંદિરમાં આવનાર દરેક શ્રદ્ધાળુઓની મનોકામના હનુમાનજી પૂર્ણ કરે છે. 

બ્રેકિંગ ન્યૂઝ