વારસો / ક્ષયરોગની ચિકિત્સા માટે ગુજરાતના આ રાજવીએ આપેલ સોલેરિયમ નામશેષ થવાના આરે

world only solarium jamnagar gifted by jam ranjitsinh

રાજાશાહી વખતમાં નિમાણ પામેલું જામનગરનું સોલેરિયમ લાંબા સમયથી બંધ હાલતમાં છે જોકે, ક્ષયના દર્દીઓને કુદરતી ઉપચાર કરાવતા સોલેરિયમને હેરીટેજની યાદીમાં સમાવી લેવામાં આવ્યું છે ત્યારે વિશ્વમાં એક માત્ર હયાત સોલેરિયમનો કબજો મહાનગરપાલિકાને સોંપી દેવામાં આવ્યો છે. જામનગર મહાનગરપાલિકા આ સોલેરિયમને નવા વાઘા પહેરાવી. એક પ્રવાસસન સ્થળ તરીકે વિકસાવી સોલેરિયમના જાજરમાન ઈતિહાસને પુનઃ જીવંત કરવા તૈયારી કરી રહ્યું છે.  

બ્રેકિંગ ન્યૂઝ