વારસાનો વેપાર! / વર્લ્ડ હેરિટેજ સિટી કહેવાતા અમદાવાદની ધરોહરનો વારસો આખરે ક્યાં ગયો!

World Heritage City Ahmedabad Inheritance

અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો છે. આ માટે કોટ વિસ્તારના પોળના મકાનોની બાંધણી અને વારસો કારણભૂત હતાં. પરંતુ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના કેટલાંક અધિકારીઓ અને ભૂમાફિયાઓની મિલીભગતથી શહેરમાં ધરોહરનાં આ મકાનો કાં તો જમીનદોસ્ત થઈ ગયા છે અથવા કોમર્શિયલ ઈમારતોમાં ફેરવાઈ ગયા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ