અમદાવાદ / હેરિટેજ મકાનોને તોડી નવું બાંધકામ કરનાર સામે કોઈ કાર્યવાહી નહીં?

World Heritage City ahmdabad demolition heritage home

શહેરના કોટ વિસ્તારમાં હવે ગણતરીનાં માત્ર રર૩૬ હેરિટેજ મકાન સેપ્ટના સર્વે અનુસાર શેષ બચ્યાં છે. બીજી તરફ કોટ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામનો રાફડો ફાટી નીકળ્યો હોઈ શહેરની અસ્મિતા સમાન હેરિટેજ મકાનનાં અસ્તિત્વ જોખમમાં મુકાયાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ