શબ્દાંજલિ / અમદાવાદ નજીક રહેલા આ ગામ સાથે પંડિત જસરાજનો રહ્યો હતો વર્ષો જૂનો અનેરો નાતો

World famous classical musician Pandit Jashrajji no more

મેવાતી ઘરાનાના દિગ્ગજ સંગીતકાર પંડિત જસરાજજીનું અમેરિકા ખાતે 90 વર્ષની વયે દેહાવસાન થયું છે. તેમના નિધન અંગેની જાણકારી રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ટ્વીટર મારફતે આપી અને તેમના પરિવારજનોને સાંત્વના પણ તેમણે પાઠવી છે. પરંતુ બહું ઓછા લોકો જાણતા હશે કે પંડિત જસરાજજીનો ગુજરાત સાથે પણ અનોખો નાતો રહેલો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ