વિશ્વ પર્યાવરણ દિવસ / CM રૂપાણી 50 ઇ-રિક્ષાનો આરંભ અને સાબરમતી નદીનું શરૂ કરશે સફાઇ અભિયાનઃ મેયર

World Environment Day CM vijay rupani ahmedabad AMC bijal patel

આવતીકાલે વિશ્વ પર્યાવરણ દિવસ છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા 10 કરોડ વૃક્ષો ગુજરાતમાં વાવવાનો મહત્વનો નિર્ણય કરાયો હતો. ત્યારે વિશ્વ પર્યાવરણ દિવસ અને સ્વચ્છતા મુદ્દે અમદાવાદ મેયર બિજલ પટેલ અને મ્યુનિ. કમિશનર દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ