એઈડ્સ ડે / 3.5 કરોડ લોકો છે AIDSના શિકાર, તેનાથી બચાવનો આ છે એકમાત્ર રસ્તો

World AIDS Day 2019 Causes and prevention of AIDS

એઈડ્સના કારણો અને તેનું નિદાન કરવા અંગે લોકોમાં જાગૃતતા ફેલાવવા દર વર્ષે 1 ડિસેમ્બરે વર્લ્ડ એઈડ્સ ડે સેલિબ્રેટ કરવામાં આવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર સમગ્ર દુનિયામાં લગભગ 3.5 કરોડ લોકો એચઆઈવીથી પીડિત છે. જેમાંથી માત્ર 62 ટકા લોકો જ સમયસર ઈલાજ કરાવી શકે છે. તો આ ખાસ દિવસ નિમિત્તે ચાલો જાણીએ કઈ રીતે ફેલાય છે એઈડ્સ અને તેનાથી બચવાનો રસ્તો શું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ