ગુજરાત / શ્રમિક અન્નપૂર્ણા યોજનામાં 5 રૂપિયામાં દરરોજ જમી રહ્યા છે 11000 લાભાર્થી, સરકારે હવે શરુ કર્યો આ પાયલોટ પ્રોજેક્ટ

Workers are getting food for Rs 5 under Shramik Annapurna Yojana

શ્રમિકોને શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ રાજ્ય સરકાર માત્ર 5 રૂપિયામાં ભોજન આપી રહી છે, દરરોજ આ દૈનિક ભોજન યોજનાનો લાભ મેળવવવાની સંખ્યા 11 હજારે પહોંચી ચૂકી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ