સ્પષ્ટ સંદેશ / ચીન પહેલ નહીં કરે ત્યાં સુધી ભારત સરહદેથી સૈનિકો નહીં ખસેડે : સંરક્ષણ પ્રધાન રાજનાથ

Won't Reduce Troops At Border Unless China Does, Says Rajnath Singh

ભારત અને ચીન વચ્ચેના સરહદીય વિવાદ પર ચીનને સ્પસ્ટ સંદેશ આપતા કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથે રોકડું પરખાવ્યું કે ભારત સરહદે તેના સૈનિકોની સંખ્યા ઓછી નહીં કરે.

બ્રેકિંગ ન્યૂઝ