નિવેદન / રાજનાથ સિંહ બોલ્યાં, જો બાલાકોટ ઍર સ્ટ્રાઇક વખતે ભારત પાસે રાફેલ હોત ને તો...

Wish India possessed Rafale jets during Balakot airstrike Rajnath Singh

રક્ષામંત્રી રાજનાથસિંહે સોમવારે કહ્યું હતું કે જો ભારત પાસે પહેલા રાફેલ વિમાન હોત તો ભારતીય વાયુસેનાને આતંકી કેમ્પને નિશાન બનાવવા માટે પાકિસ્તાનના બાલાકોટમાં ઘુસવાની જરૂર ન પડી હોત. મુંબઇના ઠાણે જિલ્લામાં એક રેલીને સંબોધન કરતાં રાજનાથ સિંહે ફ્રાંસમાં મળેલા પહેલા રાફેલ વિમાનની પૂજા કરવાનો બચાવ કર્યો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ