વિદેશ યાત્રા માટે રસી લગાવવાની જરુર છે. શક્ય છે કે વીઝાની શરતોમાં આને જોડી શકાય છે.
વિદેશ યાત્રા માટે રસી લગાવવાની જરુર
શક્ય છે કે વીઝાની શરતોમાં આને જોડી શકાય
હેલ્થ ઈન્શ્યોરેન્સ બની શકે છે વિકલ્પ
વિદેશ યાત્રા માટે રસી લગાવવાની જરુર
કોરોનાની બીજી લહેરની વચ્ચે દુનિયામાં ઝડપથી કોરોનાનું રસીકરણ શરુ થઈ છે. આ સાથે વેક્સિન પાસપોર્ટને લઈને ચર્ચા પણ તેજ થઈ ગઈ છે. એટલે કે વિદેશ યાત્રા માટે રસી લગાવવાની જરુર છે. શક્ય છે કે વીઝાની શરતોમાં આને જોડી શકાય છે. આને ધ્યાનમાં રાખીને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પણ આ દિશામાં સક્રિય થઈ ગયું. શક્ય છે કે આવનારા દિવસોમાં તમામ દેશોી સાથે ચર્ચા બાદ સંગઠન એક વિસ્તૃત ગાઈડલાઈન આ અંગે જારી કરવામાં આવ શકે છે.
શક્ય છે કે વીઝાની શરતોમાં આને જોડી શકાય
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રોએ કહ્યુ કે એવા સમાચાર છે કેટલાક દેશ પોતાની ગાઈડલાઈન બનાવી રહ્યા છે. જેમાં તમામ હાજર રસી સામેલ નથી કરવામાં આવી રહી. આ બાદ ભારત સહિત અનેક દેશોએ આ મુદ્દાને ડબ્લ્યૂએચઓની સામે રાખી છે. જો કે ડબ્લ્યૂએચઓ વીજા માટે રસી ફરજિયાત શરત સાથે જોડવાના પક્ષમાં નથી. તેમ છતાં એ શક્ય છે કે એક વ્યાપક દિશા નિર્દેશ તેમની તરાફથી જારી કરવામાં આવ્યો છે જેથી આ મુદ્દા પર ભ્રમની સ્થિતિ ન થાય. સૂત્રોના જણાવ્યાનુંસાર મોટાભાગના દેશો ઈચ્છે છે કે રસીકરણમાં તમામ હાજર રસીને સામેલ કરવામાં આવી.
હેલ્થ ઈન્શ્યોરેન્સ બની શકે છે વિકલ્પ
સૂત્રોના જણાવ્યાનુસાર ડબ્લ્યૂએચઓ આ પ્રવાસની જરુરી શરતો રુપે સ્વીકર કરવાના પક્ષમાં નથી. તેમજ રસી લઈ ચૂકેલા લોકોની ભલામણ કરી શકે છે. જો કોઈ એ રસી નથી લીધી તો તેના માટે આ વિકલ્પ હોવો જોઈએ. એટલે પુરતા હેલ્થઈન્શ્યોરન્સ સાથએ દેશમાં પ્રવેશની પહેલા ક્વોરેન્ટાઈન વિકલ્પને સ્વીકારી કરે.
કોવૈક્સીનને વેક્સીન પાસપોર્ટનો ભાગ નથી મનાઈ રહ્યો
સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે હાલમાં કહ્યુ કે રસી પાસપોર્ટને લઈને ડબ્લ્યૂએચઓ સાથે ચર્ચા ચાલી રહી છે તથા હાલ અંતિમ નિર્ણય નથી લેવામાં આવ્યો. ભારત આ શ્રેણીમાં પોતાના મુદ્દાને સામે રાખશે. હકિકતમાં એવા સમાચાર આવ્યા છે કે કેટલાક દેશોમાં કોવૈક્સીનને વેક્સીન પાસપોર્ટનો ભાગ નથી મનાઈ રહ્યો.