VTV વિશેષ / શું બધુ અનલોક કરી દેવા માત્રથી જ બધુ ઠીકઠાક થઈ જશે? આજનો સળગતો પ્રશ્ન 

Will unlocking just make everything right? Today's burning question

સરકાર એ વાતને કેમ સમજતી નથી કે માત્ર બધે બધું અનલોક કરી દેવાથી બધું ઠીકઠાક થઇ જશે. વાસ્તવમાં બધું ઠીક કરવા માટે કેટલાક પ્રયાસ કરવા પડશે, પરંતુ સરકારના પક્ષે આવા કોઇ પ્રયાસો દેખાતા નથી. સરકાર માત્ર થોડા ઘણા સરળ ઉપાયોના ભરોસે બેઠી છે અને એવી આશા રાખી રહી છે કે દેશમાં બધું આપમેળે ઠીકઠાક થઇ જશે.

બ્રેકિંગ ન્યૂઝ