તમે કોઈ પાલતુ પ્રાણી શ્વાન અને બિલાડી રાખી રહ્યા છો તો આ નિયમનું ખાસ રટણ કરી લેજો. હવે શ્વાન કે બિલાડી પાડવાવાળાં લોકોની બેદરકારી તેમને મોંઘી પડી શકે છે. બેઠકમાં પાલતૂ પ્રાણીઓથી કોઇ પણ પ્રકારની દુર્ઘટના થાય છે તો તેના માટે દંડ માટેની જોગવાઇઓ ઉમેરવામાં આવી છે. આ સિવાય જો તમારાં પાલતૂ પ્રાણીથી કોઇ ઘાયલ થાય છે તો તે વ્યક્તિની સારવારની જવાબદારીનું પણ ફરમાન જાહેર કરવામાં આવ્યું છે. દેશમાં ક્યાં લાગ્યો છે આ નિયમ અને શું આ નિયમથી રખડતા શ્વાનનો ત્રાસ ઓછો થશે? જુઓ Ek Vaat Kau