સર્વિસ / મોદી સરકારના આ નિર્ણયથી શું 8 તારીખથી ફરી ભારતની ચિંતા વધશે?

Will this decision of Modi government increase India's concern again from 8th?

કોરોનાના નવા સ્ટ્રેઇનને લઈને બ્રિટન અને ભારત વચ્ચે 23 મી ડિસેમ્બરથી ફ્લાઇટ સેવા બંધ કરી દેવામાં આવી હતી જે 31 ડિસેમ્બર 2020 સુધી માન્ય હતી, જેના પછી તે સમયગાળો લંબાવીને 7 જાન્યુઆરી સુધી લંબાયો હતો. જો કે હવે આ પ્રતિબંધ હટાવી લેવાનો સરકારે નિર્ણય કર્યો છે અને માહિતી પ્રમાણે 8 મી જાન્યુઆરીથી સેવા ફરીથી શરૂ થઈ જશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ