સ્થિતિ / અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધ થયું તો શું ફરી આ રીતે ભારતીયોને પરત લવાશે?

Will the Indians be repatriated in this way if there is a war between America and Iran?

અત્યારે અમેરિકા અને ઈરાનમાં બધું બરાબર નથી ચાલી રહ્યું. અમેરિકાએ ઈરાનનાં સૌથી મોટા સેન્ય અધિકારી કાસિમ સુલેમાનીને ડ્રોન હુમલામાં ઠાર કર્યો છે. આ બાદ અમેરિકાનાં દુતાવાસમાં રોકેટથી હુમલો થયો. બન્ને તરફથી શબ્દ પ્રહાર થઈ રહ્યાં છે. જો આજ સ્થિતિ રહેશે તો પરિસ્થિતી વધારે વણસી શકે છે. ફારસની ખાડી (Persian Gulf)માં યુદ્ધ જેવું વાતાવરણ રહેશે તો ત્યાં હાજર ભારતીઓ પર તેની શું અસર પડશે એ જાણવું જરુરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ