ક્રિકેટ / ધમાકેદાર સદી ફટકાર્યા બાદ પણ શું સૂર્યકુમાર યાદવને ટીમ ઇન્ડિયામાંથી કરાશે આઉટ? જુઓ કયા ખેલાડીને ચાન્સ મળી શકે

Will Suryakumar Yadav be kicked out of Team India even after scoring a stunning century? This player can find the location

ટી-20 સિરીઝની છેલ્લી મેચમાં સૂર્યકુમાર યાદવે સદી ફટકારી હતી અને આ મેચમાં તેને 51 બોલમાં 112 રનની ઇનિંગ રમી હતી, આ પ્રદર્શન પછી તેને ODIની પ્લેઈંગ 11માં સ્થાન મળી શકે છે..

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ