જમ્મૂ-કાશ્મીર / રાહુલ ગાંધી માટે વિમાન મોકલીશ, કાશ્મીર આવે પછી નિવેદન આપેઃ સત્યપાલ મલિક

Will Send Aircraft for Rahul Gandhi to Visit Kashmir governor Satya Pal Malik

જમ્મૂ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે ધારા-370માં કરાયેલા ફેરફાર બાદ જમ્મૂ-કાશ્મીરમાં હિંસાને લઇને આપેલા નિવેદનને લઇને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર પલટવાર કર્યો છે. સત્યપાલ મલિકે કહ્યું કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષને ઘાટીની મુલાકાત કરાવા તેમજ પરિસ્થિતિની સમીક્ષા લેવા માટે વિશેષ વિમાન મોકલીશ.

બ્રેકિંગ ન્યૂઝ